પ્રત્યક્ષ અભ્યાસ "ભરત મિલાપ"

નવયુગ સંકુલના કક્ષા - 5 માં હિન્દી વિષયમાં આવતું પ્રકરણ ભરતમિલાપ વિદ્યાર્થીઓને સમજાવવા શિક્ષિકા ધરતીબેન કાંજીયાએ વિદ્યાર્થીઓને નાટક તૈયાર કરાવી અન્ય વિદ્યાર્થીઓ સામે રજુ કરી ભરત મિલાપનો પ્રત્યક્ષ અભ્યાસ કરવી હતી. આ સમયે રામાયણનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. ભરતમિલાપની અમુક યાદગાર ક્ષણો...









Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્