બોધસભા
બોધસભા :- Date:-26/8/2017
વક્તા:-અશોકભાઈ ત્રિવેદી(સાહિત્ય રશિક) જેઓએ નીચેના મુદા પર ક્ષણાવત કરી હતી.- માણસ એક અલગ ઓળખ વિશે માહિતી આપી...
- તહેવાર અને ધર્મ સાથે મહત્વ..
- 8 પ્રકારના ગણપતિની વાત કહી..
- ગણપતિ ઉત્સવનું મહત્વ... વાત કહી
- મહાભારત રચયતા અને લખનાર એટલે કે... વેદવ્યાસ અને ગણપતિબાપા વચ્ચેનો સંવાદ.....