"પ્રત્યક્ષ વિજ્ઞાન શિક્ષણ"

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ધોરણ - 10 માં વિજ્ઞાન વિષયનું અધ્યયન કરાવતા શિક્ષક શ્રી કિરણભાઈ રાજપરા કે જેઓએ વિદ્યાર્થીઓને એસિડ, બેઇઝ અને ક્ષાર ખૂબ ઊંડાણપૂર્વક અને પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓએ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની અત્યંત આધુનિક અને સુવિધા સભર લેબમાં પ્રયોગો કરી ખૂબ આનંદની અનુભૂતિ કરી હતી...






Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્