"નવયુગના એન્જીનિયરો"

એક સંશોધન મુજબ ધૂળમાં રમતા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે... નવયુગ સંકુલના ધોરણ-1 ના બાળકોએ માટીના રમકડાં બનાવી પોતાનામાં રહેલી આવડતને બહાર લાવવા માટે આ પ્રવૃત્તિ કરાવી હતી. નવયુગના એન્જીનિયરો દ્વારા બનાવવામાં આવેલ રમકડાની કૃતિઓ....





Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્