બોધસભા (23/6/2018)
દર શનિવારના રોજ બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે. બહારથી વક્તાને બોલવામાં આવે છે
આજ રોજ તારીખ 23/6/2018 ના વક્તા શ્રી કુલદીપભાઈ જેઠલોજા હતા.
જેઓએ
આજ રોજ તારીખ 23/6/2018 ના વક્તા શ્રી કુલદીપભાઈ જેઠલોજા હતા.
જેઓએ
- Smart Genaration.
- ભગવાને આપણને શા માટે પૃથ્વી પર મોકલ્યા છે.?
- શિસ્તના પાઠો ભણાવે છે.તેમાં આપણે પાલન કેટલું કરીએ છીએ???
- પૉષ્ટિક આહર લેવો જોઈએ
- વિષયોને પ્રેમ કરો.
- મારે ક્યાં માધ્યમમાં આગળ વધવું છે
- Digital Activity base education system
- ભારતીય સંસ્કૃતિને ના ભૂલો
- પુસ્તકો વાંચવાથી વિચારો સારા આવે છે.
- તુમ ચલો તો હિન્દુસ્તાન ચલે
- એક વ્યક્તિ ધારે તો શું કરી શકે તે અંગે video બતાવ્યા
- સફળતા મળે એવું સર્ચ કરો.
વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી બાળકોને પ્રેરણા પુરી પાડેલ.