સ્ટાફ ટ્રેઇનિંગ (23 June 2018)

વયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજરોજ મહેમાન તરીકે પાઠ્યપુસ્તક મંડળના લેખક શ્રી ભાવેશભાઈ પંડ્યા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ટ્રેનર બનેલ જેમણે આજરોજ નવા કોર્ષ તથા બાળકોને અભ્યાસ બાબતે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તથા વર્ગખંડને સ્વર્ગ કેમ બનાવવો તે બાબતે ખાસ શિક્ષકોને માહિતીસભર કર્યા હતા. અંતમાં કવિતા અને બાળગીતોનું ગાન કરી આજનું સેસન પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભાવેશભાઈ પંડ્યાએ આજના સેસનમાં હાજરી આપી તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે....



Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્