નવયુગનું ગૌરવ

ગાયત્રી પરિવાર દ્વારા યોજાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મોરબી જિલ્લામાં સરડવા કવન એ પ્રથમ નંબર મેળવેલ છે તે બદલ સંસ્થા ના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્