શિક્ષક ટ્રેનિંગ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે શિક્ષક ટ્રેનિંગનું આયોજકન કરવામાં આવે છે, જેમાં આજની ટ્રેનિંગમાં શિક્ષકમિત્રોને તમામ વિષયોમાં આવતી પ્રવૃતિઓની સચોટ અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે. આજની ટ્રેનિંગની અમુક યાદગાર ક્ષણો...






Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્