બોધસભા 19/8/2017
દરશનિવારની જેમ તારીખ:19/8/2017ના બોધસભા વક્તા:-
પ્રભુભાઈ કાવર (ગોકુલ ગૌશાળામાં સેવા આપે છે)
તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી...
પ્રભુભાઈ કાવર (ગોકુલ ગૌશાળામાં સેવા આપે છે)
તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી...
- 🔮જીવનમાં સત્યનું મહત્વ વિશે વાત કહી...
- 🔮પ્રેરક વાતો કહી...
- 🔮તુલસીદાસ વાણી વાર્તા રુપે રજૂ કરી...
- 🔮ગુરુ-શિષ્યના ઉદાહરણો આપ્યા..
- .(રાજાનો ખજાનો,ચોરી કોઈપણ શરતે કરવી નહિ.ચાર કિંમતી વાત.. વગેરે...)