"સ્વાઈન ફ્લૂ જાગૃતિ"

અત્યારે સ્વાઈન ફ્લૂનો ભયંકર ચેપી રોગ વધી રહ્યો છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના વિદ્યાર્થીઓ સ્વાઈન ફ્લૂથી રક્ષણ મેળવી શકે તે હેતુથી પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર દ્વારા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. આ માસ્કથી વિદ્યાર્થીઓને ચેપી રોગથી બચાવી શકાય તેમજ આ રોગ વિશે માહિતિ આપવામા આવેલ.