બોધસભા

નવયુગ સંકુલની શનિવારની બોધસભાના વક્તા શ્રી વિમલભાઈ કોટેચા કે જેઓ અંગ્રેજી વિષયના શિક્ષક છે સાથે સાથે તેઓ સ્પોકન ઈંગ્લીશનું બહોળું જ્ઞાન અને અનુભવ ધરાવે છે. જેમને બાળકોના સર્વાંગી વિકાસ વિશે સમજાવ્યા હતા તથા હસી મજાક સાથે બાળકોને મોટીવેટ કર્યા હતા. આવા ભારતનું ભાવી ઘડનાર નવયુગ વિદ્યાલયના શિક્ષક શ્રી વિમલભાઈ કોટેચાએ બોધસભામાં હાજરી આપી વિદ્યાર્થી સમક્ષ તેમનું જ્ઞાન રજુ કર્યું તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે




Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્