🎤બોધસભા વક્તા- પ્રશાંતભાઈ ગોરીયા,તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણેલા,આર્યવંત સ્કૂલ માં ટ્રસ્ટી ⚓વીર યોદ્ધા ઓની માહિતી ⚓ 🏵હિન્દ સ્વરાજય માં વીર શિવાજી નું પ્રદાન વિશે માહિતિ આપી 🏵મહારાણા પ્રતાપ વિશે માહિતી આપી,રામ પ્રસાદ હાથી વિશે માહિતી આપી 🏵હલ્દીઘાટી યુદ્ધની વાત કહી, 🏵રાણા પ્રતાપની દીકરી ચમ્પા વિશે માહિતી આપી 🏵ગુરૂ ગોવિંદસિંહની,ચમ્પકોર યુધ્ધની કહાની 🏵ભારત દેશ માટે શહિદો થયેલા પર જોક્સ ના બનાવો.