વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીક

નવયુગ સંકુલના ઘોરણ - 3 અને 4 ના વિદ્યાર્થીઓની વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની ભવ્યતા અને સ્વચ્છતા જોઈ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓના પણ મન પ્રફુલ્લિત અને સ્વચ્છ થયા હતા. આ તકે લીધેલ યાદગાર તસવીર....


Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્