Popular posts from this blog
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત
"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"
સ્કૂલોમાં દિવસની શરૂઆત સામાન્ય રીતે પ્રાર્થનાથી કરવામાં આવે છે કેમ કે "પ્રાર્થના એ આત્માનો ખોરાક છે" આત્માની શાંતિ માટે તથા સવારે ઉઠતાની સાથે સ્મરણ શક્તિ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિદ્યાના દેવી માઁ સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે. સવારની પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને બાસુરીવાદન પર ધ્યાન કરાવવામાં આવે છે. આ ધ્યાન થી બાળકોનું ચિત્ત એકાગ્ર થાય છે અને અભ્યાસ માટે બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે. આ હેતુથી ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાન કરતા બાળકોની તસવીરો....

